એલર્ટ / બેંકથી વધારે રૂપિયા કાઢો છો તો ચેતો, 1 જુલાઈથી બદલાઈ જશે આવકવેરાનો આ નિયમ

new rule of income tax now 20 lakhs withdrawal in banks after deduct tds as per new rule

બેંકથી વધારે રૂપિયા કાઢનારાઓએ હવે તેમની રકમને નિયંત્રિત કરવાની જરૂર પડશે. 1 જુલાઈથી આયકર વિભાગનો આ નવો નિયમ લાગૂ થઈ રહ્યો છે. તેમાં એક નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયા કે તેનાથી વધારે રૂપિયા કાઢવામાં આવે તો બેંક ખાતાથી વધારે કાઢવા માટે 2 ટકા ટીડીએસ કપાશે. આ નિયમ એમની પર લાગૂ પડશે જેઓએ છેલ્લા 3 વર્ષમાં આવક વેરો ભર્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ