Ek Vaat Kau / RBIના નવા નિયમ, ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો બૅન્ક આવી કાર્યવાહી નહીં કરી શકે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડનાં માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યા છે. ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો બૅન્ક આવી કાર્યવાહી નહીં કરી શકે, જાણો RBIએ જાહેર કરેલા નવા નિયમ અંગે Ek Vaat Kauમાં

બ્રેકિંગ ન્યૂઝ