કૃષિ બિલ / આ રાજ્યમાં લાગૂ નહીં થાય નવા ખેડૂત કાયદાઓ, કોંગ્રેસે સરકાર પર કર્યું દબાણ 

New peasant laws will not apply in this state, Congress put pressure on the government

ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ઓગસ્ટમાં ખેડૂત કાયદાઓ લાગુ કરવાના આદેશો અપાયા હતા. જોકે, જો અહેવાલોને માનવામાં આવે તો કોંગ્રેસ ના દબાણમાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે એ તે જ જૂનો નિર્ણય ફેરવી તોળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ