અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા બજેટમાં જંત્રી દર તેમજ ઓનલાઇન ટેક્સ ભરનાર નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે.
અમદાવાદ મનપા દ્વારા નવું બજેટ રજૂ કરાયું
પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લેવાય
ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે
અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. તદુપરાંત ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે.