એલર્ટ / પાનધારકો માટે આવ્યા મોટા સમાચાર, આધાર સાથે લિંક કરાવવા અંગે થયા આવા ફેરફાર

New Income Tax notification Link PAN with Aadhaar even after March 31

પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 છે. જો તમે આ ડેડલાઈન પહેલાં પાનને આધાર સાથે લિંક ન કરાવ્યું તો તમારું પાન કાર્ડ અમાન્ય થઈ જશે. ઈન્કમ ટેક્સનો લાભ લેવા પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. પણ જો તમે ડેડલાઈન સુધી પાનને આધાર સાથે લિંક ન કરાવી શક્યા તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે 31 માર્ચ પછી પણ પાનને લિંક કરાવી શકો છો. બસ શરત એટલી જ છે કે, એટલા દિવસ તમારો પાન કાર્ડ અમાન્ય રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ