રાહત / દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં ન મળ્યો એક પણ કોરોનાનો દર્દી, હાલ સુધી કુલ સંક્રમિત કેસની સંખ્યા 30, એકનું મોત

New Corona Patient Not Found In Delhi Within 24 Hours

કોરોના વાયરસથી દિલ્હીના લોકો માટે રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવો સંક્રમિત દર્દી જોવા મળ્યો નથી. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એક પણ કેસનો રિપોર્ટ આવ્યો નથી. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હજી 30 છે. આમાંથી 5 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે, જ્યારે એક મહિલા દર્દીએ આરએમએલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ