કાયદો / મોદી સરકારે અમલમાં મુક્યો આ નવો કાયદો, હવે તમારી સાથે છેતરપિંડી કરનારની ખેર નહીં, જાણો સમગ્ર વિગતો

new consumer protection act is implemented from today

મોદી સરકારે આજે એક નવો કાયદો લાગુ કર્યો છે. આ ખાસ કાયદો દેશની જનતાને વધુ શક્તિશાળી બનાવશે. જનતા સાથે થતી રોજની છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે ઉપભોક્તા સંરક્ષણના નવા કાયદાને આજથી અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ને 20 જુલાઈથી લાગુ કરવા માટે સૂચના જાહેર કરી દેવામાં આવી છે. નવા કાયદા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 1986ની જગ્યા લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ