શોધાર્થીઓએ કોટન કપડાનો એવી રીતે રી યુઝ થઈ શકતુ માસ્ક બનાવ્યું છે. જે એક કલાક સૂરજના તડકામાં રાખવાથી તેના પર રહેલા 99.99 પ્રતિશત જીવાણુ અને વાયરસને મારી શકે છે. અલગ અલગ પ્રકારના કપડાથી બનનારા માસ્કમાં ખાંસવાથી અને છીંક ખાતી લખતે નીકળતા ડ્રોપ્સને રોકે છે. જ્યારે કોરોના અને અન્ય બિમારીઓના ફેલાવાને ઓછો કરવામાં મદદ મળે છે. એસીએસ એપ્લાઈડ મેટેરિયલ એન્ડ ઈન્ટરફેસેજ’જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવ્યાનુંસાર માસ્ક પર લાગેલા જીવાણુ અને વાયરસ સંક્રમક હોઈ શકે છે .
વાયરસની સરખામણીમાં આરઓએસ માટે વધારે રક્ષક છે
એક કલાકમાં ઉપર રહેલા 99.99 ટકા બેક્ટેરિયાને મારી નાંખે છે
કોટન કપડાનો એવી રીતે રી યુઝ થઈ શકતુ માસ્ક બનાવ્યું છે
અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સીટીના રિસર્ચરે એક નવું કોટન કપડું વિકસાવ્યું છે જે સૂરજના તડકામાં આવવાથી પ્રતિક્રિયાશીલ ઓક્સિજન સ્પાઈજેસ(આરઓએસ) છોડે છે. જે કપડામાં લાગેલા સુક્ષ્મ બેક્ટેરિયાને મારે છે અને તે ધોવા યોગ્ય ફરી યુઝ કરવા યોગ્ય અને પહેરવા માટે સુરક્ષિત રહે છે. તેમણે કહ્યું ક કોઈ વ્યક્તિ બપોરના જમવાના સમયે સૂરજની રોશનીમાં તમારા માસ્કને બેક્ટેરિયા મુક્ત કરી શકે છે.
બંગાળ ડાઈથી બનેલું કપડું ફોટો સેનેટાઈઝર તરીકે સૂરજની રોશનીમાં આવવાથી એક કલાકમાં ઉપર રહેલા 99.99 ટકા બેક્ટેરિયાને મારી નાંખે છે. 30 મિનિટની અંદર ટી 7 બેક્ટેરિયા ફેઝને 99.99 ટકા સક્રિય કરી દે છે. ટી 7 બેક્ટેરિયાફેઝ વિશે માનવામાં આવે છે કે આ વાયરસ કોરોના વાયરસની સરખામણીમાં આરઓએસ માટે વધારે રક્ષક છે.
આ સંશોધનમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના વૈજ્ઞાનિકો પણ શામિલ હતા. તેમણે મિશિગનના 38 હોસ્પિટલમાં દાખલ 1648 કોરોનાગ્રસ્ત ના ડેટાનું વિશ્લેષણ કર્યુ અને જોયું કે તેમાંથી 398નું હોસ્પિટલમાં દાખલ થયા બાદ મોત થયુ છે. તથા 1250 જીવ બચ્આ ઠેય બચ્યા છે. 488 દર્દીઓમાંથી 39 ટકા દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા મેળ્યાના 2 મહિના બાદ કહ્યું કે હજું અમે સામાન્ય ગતિવિધિઓ ચાલુ નથી કરી શક્યા.