ચાણક્ય નીતિ / ભૂલથી પણ ન જણાવો તમારા ધંધાની આ વાતો, થઈ શકે છે નુકસાન

never tell your business secret this type of people know here ethics of chanakya niti

આચાર્ય ચાણક્યને રાજનીતિની સાથે સાથે અનેક વિષયોના સલાહકાર માનવામાં આવે છે. ચાણક્યએ નીતિશાસ્ત્ર સાથે જોડાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બિઝનેસને વગતી વાતો પણ છે. ચાણક્ય નીતિ કહે છે કે વ્યક્તિએ પોતાના બિઝનેસને લગતી કેટલીક ખાસ વાતોને ભૂલથી પણ કોઈની સાથે શેર કરવી નહીં, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ