નવરાત્રી 2019 / આઠમના દિવસે ભૂલથી પણ ના કરશો આ કામ, નહીં મળે શુભ ફળ

never does these 10 common mistakes in mahashtami

મહાઅષ્ટમીને દુર્ગા પૂજાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે પણ લોકો કન્યા પૂજન કરે છે. આ દિવસે ભક્તોને પૂજાના સમયે વિશેષ સાવધાની રાખવી જોઇએ. વિષ્ણુ પુરાણ અનુસાર, આઠમ પર પૂજા બાદ દિવસે સૂવું જોઇએ નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ