બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્માર્ટફોન ચાર્જ કર્યા બાદ આ ભૂલ ક્યારેય ન કરશો, થશે મોટું નુકશાન

તમારા કામનું / સ્માર્ટફોન ચાર્જ કર્યા બાદ આ ભૂલ ક્યારેય ન કરશો, થશે મોટું નુકશાન

Last Updated: 09:51 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ ચાર્જ કર્યા બાદ અનેક લોકો ફોન ડાયરેક્ટ ડિસકનેક્ટ કરીને ચાર્જર એમ જ છોડી દે છે. પરંતુ આમ કરવાથી તમને નુકશાન થઈ શકે છે.

આપણે દદરરોજ આપણો સ્માર્ટફોન ચાર્જ કરીએ છીએ.પરંતુ આ દરમિયાન અનેક લોકો એવી ભૂલ કરતા હોય છે, જેનાથી નુકશાન પણ થઈ શકે છે. જેમાં લોકો મોબાઈલ ફોન ચાર્જ કર્યા બાદ ચાર્જરને સ્વીચબોર્ડમાં લાગવીને જ રાખે છે, પરંતુ આવું કરવું ખતરનાક સાબીત થઈ શકે છે. આથી મોબાઈલ ચાર્જ કરતી વખતે નીચે જણાવેલ સાવધાની રાખવી જોઈએ.

તમારો ફોન ચાર્જ થઇ ગયા બાદ ચાર્જરને બંદ કરી દેવું જોઈએ. જો બંદ કરવામાં ન આવે વીજળીનો વપરાશ થાય છે. તેની સાથે બ્લાસ્ટનો ખતરો પણ રહે છે. સતત ચાર્જર ચાલુ રાખવાથી સ્પાર્કિંગ થઈ શકે છે તેનાથી ચાર્જર ખરાબ થઈ જાય છે. આથી ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ તેને બંદ કરવાનું ક્યારેય ન ભૂલો.

વધુ વાંચોઃ કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત, સર્ચ દરમિયાન BSFએ ડ્રગ્સના 20 પેકેટ ઝડપ્યા

જો તમે ચાર્જર લગાવીને છોડી મૂકો છો તો તમારું ચાર્જર જલ્દી બગડી જવાની સંભાવના વધી જાય છે. તેનાથી એડોપ્ટર ગરમ થઇ જાય છે. જો તમે આ બાબતને ઇગ્નોર કરો છો તો ચાર્જરની સાથે મોબાઈલ પણ ખરાબ થઈ શકે છે. આથી તમારે સ્માર્ટફોનનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે આ બધી બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Tips Mobile Charger Mobile Phones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ