ખાસ વાંચો / રથયાત્રા પહેલા યોજાઈ નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે કેમ બાંધવામાં આવે છે પાટા?

netrostav vidhi in rathyatra gujarat

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે. પરંતુ શું છે તેનું કારણ ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ