વિવાદ / નેપાળની બીજી અવળચંડાઈ; રામ મંદિરને લઇને કરશે આવું કામ, ઓલીએ કહ્યું આ દશેરામાં...

Nepal to start constructing another original ram mandir in madi area k p oli

નેપાળમાં ભગવાન શ્રી રામનું જન્મસ્થળ હોવાનો દાવો કરનાર વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ હવે દેશમાં શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો આદેશ આપ્યો છે. ગયા મહિને જ ઓલીએ નેપાળના થોરી નજીક અયોધ્યાપુરીમાં ભગવાન રામનું જન્મસ્થાન હોવાનો દાવો કર્યો હતો અને નેપાળને રામનું સાચું જન્મસ્થળ જાહેર કર્યુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ