બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પતિ-પત્ની અને 4 વર્ષનો અધિરાજ રાખમાં રોળાયાં, પ્લેન ક્રેશમાં આખો પરિવાર ખતમ

વિમાની દુર્ઘટના / પતિ-પત્ની અને 4 વર્ષનો અધિરાજ રાખમાં રોળાયાં, પ્લેન ક્રેશમાં આખો પરિવાર ખતમ

Last Updated: 05:27 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં થયેલા વિમાની દુર્ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત થયાં છે.

નેપાળમાં 18 લોકોનો ભોગ લેનારી વિમાની દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે. ફ્લાઇટ મેન્ટેનન્સ સ્ટાફ મનુરાજ શર્મા, તેમની પત્ની પ્રિજા ખાતિવાડા અને ચાર વર્ષના પુત્ર અધિરાજ શર્માનું દુર્ઘટનામાં મોતને ભેટ્યાં છે. પ્રિજા સરકારી કર્મચારી હતી અને ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.

એકમાત્ર પાયલટ બચ્યાં

આ દુર્ઘટનામાં 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યનો જીવ બચી ગયો છે અને તેમને ક્રેશ સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલું છે.

વધુ વાંચો : નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 10થી વધુ યાત્રિકોનાં મોત, જાણો કેટલા મુસાફરો હતા સવાર

ઉડાણ ભરતાં જ ક્રેશ થયું

દુર્ઘટનાનો ભોગ બનેલ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. આ વિમાનને સમારકામ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ઉડાન ભરી અને રનવે 20 પર ક્રેશ થયું હતું જેમાં 18 લોકોના મોત થયાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Saurya Airlines plane crash Nepal Plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ