તણાવ / નેપાળની અવળચંડાઈ; સરહદ પર નેપાળી પોલીસના ફાયરિંગમાં 1 ભારતીયનું મોત, તણાવ વધ્યો

Nepal police open fires on Indians near border 1 dead 4 wounded

બિહારના સીતામઢીના સોનબરસા ખાતે શુક્રવારે ભારત-નેપાળ સરહદ પર નેપાળી પોલીસે પાંચ ભારતીયને ગોળી મારી દીધી છે જેમાં વિકેશકુમાર (25) નામના યુવકનું મોત નીપજ્યું છે. અન્ય ત્રણ ઇજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય નેપાળ પોલીસે અન્ય એક ઘાયલ યુવાનને કસ્ટડીમાં લીધો છે. જો કે નેપાળ પોલીસ આની પુષ્ટિ કરી રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ