વિવાદ / નેપાળની વધુ એક અવળચંડાઇ, ભગવાન રામ બાદ સીતામાતાના મંદિરને લઇને કર્યો મોટો દાવો

Nepal Again Created Dispute With India

નેપાળના પ્રધાનમંત્રી ઓલીના રામાયણથી જોડાયેલા વિવાદિત નિવેદન બાદ ભારત-નેપાળ બોર્ડર પર સીતામાતાની ગુફા પર વિવાદ શરૂ થઇ ગયો છે.પશ્ચિમ ચંપારણમાં રહેલ આ ગુફાની પાસે લાગેલો પિલર નેપાળીઓએ ઉખાડી દીધો છે. અત્યારે હાલ આ વિવાદને લઈને આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ