બેદરકાર ન બનો / ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ, બોરતળાવના મુલાકાતીઓની માસ્કને લઈ બેદરકારી

negligence of the people who come to see the decoration of Bortalawa in Bhavnagar

ભાવનગરમાં શનિવારે સરકારે સૌની યોજનાના ફેઈઝ-2માં બોરતળાવ ખાતે સૌની હેઠળ પાણી ભરવામાં આવ્યું હતું, તે સાથે બોરતળાવને ડેકોરેશન કરવામાં આવ્યું, તે દરમિયાન લોકોની બેદરકારી જોવા મળી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ