સમસ્યા / આ લોકોને અનામતને કારણે નોકરીની તક મળતી નથી, અનામતને લીધે આ રીતે ઘટી રહી છે નોકરીઓ

need of migrant workers and reservation policy in the states

અર્થવ્યવસ્થામાં પ્રાણ પુરવાનું કામ મજૂરો દ્વારા થાય છે. જો કે કેટલાક રાજ્યો તેમને બહારના ગણે છે અને તેના માટે પોતાના રાજ્યના લોકોને રોજગારી આપવા અનામતનો કાયદો લાવ્યા છે. અત્યારે એ રાજ્યનોને પ્રવાસી મજુરોને પાછા લાવવા ફાંફા પડી રહ્યા છે. જેનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે ફેક્ટરીઓના માલિક શ્રમિકોને કાર, બસ, ટ્રેન અને પ્લેનમાં પણ પરત લાવવાની ઓફર કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ