મહારાષ્ટ્ર / શરદ પવારના નિવેદનથી લાગ્યો ઝટકો, શિવસેનાનું આ સપનું અધરું રહેશે?

Need more time to discuss Sharad Pawar

મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને શિવસેનાના પ્રયત્નો સફળ થઇ રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યું છે અને સરકાર બનાવાની સ્થિતિમાં તેમનો મુખ્યમંત્રી પણ બનતો જોવામાં આવી રહ્યો છે. જો કે તેમ છતા શિવસેનાની એક ઇચ્છા અધૂરી રહે તેવુ લાગી રહ્યું છે. શિવસેના ઇચ્છી રહી છે કે 17 નવેમ્બરના રોજ રાજ્યમાં સરકારનું ગઠન થઇ જાય. 17 નવેમ્બરના રોજ શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબઠાકરેની પુણ્યતિથિ છે. આમ આ દિવસ શિવસેના માટે ઘણો મહત્વનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ