નિવેદન / ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે PM સામે નીડર બનીને વાત કરી શકે : મુરલી મનોહર જોશી

need leadership which can debate with pm without any inhibition murli manohar joshi

ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi)એ મંગળવારે કહ્યું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે વડાપ્રધાનની સામે નીડર બનીને વાત કરી શકે, અને તેમની સાથે દલીલ રજૂ કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ