કોરોના સંકટ / ત્રીજી લહેરને લઈને દેશની આ જાણીતી સંસ્થાએ આપ્યું એલર્ટ, સરકારને તાબડતોડ આ મોટું કામ કરવા કહ્યું

Necessary advice was given on the third wave by ISCCM

ત્રીજી લહેરને લઈને ISCCM દ્વારા સરકારને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવી છે. સાથેજ તેમણે સરકારને સલાહ આપી છે કે તેઓ પ્રશિક્ષિત વ્યક્તિઓ સાથે ક્રિટિકલ કેર યુનીટની સ્થાપના કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ