નિવેદન / NDA નેતાએ કહ્યું- ઉદ્ધવ ઠાકરે 10 વખત અયોધ્યા જશે તો પણ નહીં બને રામ મંદિર

nda minister ramdas athawale mocks shiv sena supremo uddhav thackerays forthcoming ayodhya visit

એનડીએ સરકારની સહયોગી રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગામી અયોધ્યા યાત્રા પર કટાક્ષ કર્યો છે. અઠાવલે કહ્યું કે ઉદ્ધવ એક વાર શું 10 વાર પણ અયોધ્યા જશે તોપણ ત્યાં રામ મંદિરનું નિર્માણ નહીં થાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ