રાજનીતિ / પીએમ મોદી શું લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે?, વિપક્ષી પાર્ટીનો સણસણતો પ્રશ્ન

ncp-targets-pm-modi-on-pawars-reference-asks-is-he-fooling-people

શરદ પવાર જ્યારે કૃષિપ્રધાન હતા ત્યારે તેમના દ્વારા કૃષિ સુધારાઓનો સમર્થન કરવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે જે લોકો આજે પલટી રહ્યા છે તેઓ કદાચ પૂર્વ પીએમ મનમોહનસિંહ રાજી થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ