પ્રતિક્રિયા / ખેડૂત આંદોલનમાં વિદેશી હસ્તિઓના ટ્વિટ અંગે સચિન કહ્યું- 'બહારના લોકો દખલગીરી ન કરે', તો પવારે તેંદુલકરને આપી આ સલાહ

ncp sharad pawar statement farmers protest sachin tendulkar

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં બહારની તાકાતોએ દખલગીરી ન કરવી જોઇએ. ભારતીયો જ ભારતીઓ અંગે વિચારમાં સક્ષમ છે. સચિન તેંદુલકરના આ ટ્વિટ પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ