વિરોધ / CAA પર NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપને લઇને આપ્યું નિવેદન

NCP shankersinh vaghela statement CAA protest bjp modi govt

ભાજપની આજે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. જેમા સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. CAA અને NRCનાં સમર્થનમા ભાજપ પ્રચાર કરશે. આ અંગે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે ગુજરાત NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ