નિવેદન / શંકરસિંહ વાઘેલાનો ફરી ધડાકો, કહ્યું ગુજરાતમાં આ દારૂ વેચાવો જોઈએ જેથી...

ncp Shankarsinh vaghela Controversial Alcohol gujarat

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઇ છે. તેવામાં NCP નેતા શંકરસિંહ વાઘેલાના કેટલાક નિવેદન સામે આવી રહ્યા છે. શંકરસિંહ વારંવાર દારૂબંધી હટાવવા અને રાજ્યમાં દારૂના વેચાણને શરૂ કરવા અંગે નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે તેમણે વધુ એક આ અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ