નિવેદન / મહારાષ્ટ્ર : NCPનું મોટુ નિવેદન, કહ્યું જો શિવસેના BJPનો સાથ છોડી દે છે તો...

ncp said we will take positive view if shiv sena is ready to form government without bjp

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને બીજેપી અને શિવસેનાની વચ્ચે ખેંચતાણ યથાવત છે. આ વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપીએ મોટુ નિવેદન આપ્યું છે. એનસીપીએ કહ્યું કે જો શિવસેના બીજેપી વિના 'જનતાની સરકાર બનાવવા તૈયાર છે, જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી, તો તેમણે સકારાત્મક વલણ અપનાવશે.' 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ