મહારાષ્ટ્ર / કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર પણ સંકટમાં? પવાર રાજ્યપાલને મળ્યા, સંજય રાઉતે કર્યું આ ટ્વિટ

NCP chief sharad pawar meets maharashtra governor

કોરોના સંકટ સમયમાં મહારાષ્ટ્રની સરકાર પર સંકટ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલથી લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સતત ટ્રેન અને પ્રવાસીઓની ઘર વાપસીને લઇને ઉદ્ધવ સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યિારી સાથે મુલાકાત કરી છે. જો કે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર હાલમાં સંકટ જોવા મળી રહ્યું છે જેને લઇને શરદ પવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ