બોલિવૂડ / દિપીકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ બાદ NCBએ જે નિવેદન આપ્યું તેનાથી ત્રણેયને થશે હાશકારો

NCBs Mutha Ashok Jain speaks over interrogation with Karishma Prakash Sara Ali Khan and Deepika padukone

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આજે ​​સુશાંત સિંહ રાજપૂતની મોત કેસમાં ડ્રગ એંગલની તપાસના સંદર્ભમાં કરિશ્મા પ્રકાશ ઉપરાંત ફિલ્મ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય અભિનેત્રીઓએ ડ્રગનું સેવન કરવાના આરોપને નકારી દીધો હતો. જોકે દીપિકા પાદુકોણે ડ્રગ ચેટની કબૂલાત કરી હતી. પૂછપરછ કર્યા બાદ એનસીબીએ કહ્યું કે તેમાંથી કોઈને પણ ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ