નવી દિલ્હી / સુશાંતની હત્યા કોણે કરી છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ટોણો મારતા જણાવ્યું, જાણો શું કહ્યું

NCB probe can be rescuer for BJP ahed of bihar polls congres adhir chowdhury

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે રાજનીતિએ સુશાંતસિંહ રાજપૂતને મારી નાંખ્યો અને બિહાર ચૂંટણીથી ભગવા પાર્ટી માટે NCBની બોલીવુડ ડ્રગ્સ તપાસને 'બચાવ દળ' બતાવતે તેમણે BJP પર આકરા પ્રહાર કર્યાં છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહારમાં ભાજપ માટે  ઇચ્છિત પરિણામ આપવામાં વિફળ રહ્યું છે અને હવે ડ્રગ તપાસ તેને બચાવનારું બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ