રાહત / નવસારીના એક પશુ દીઠ 4 કિલો ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય, મહેસૂલ મંત્રીએ આપી માહિતી

Navsari rain disaster cattle fodder Rajendra Trivedi announcement

રાજ્યમાં વરસાદી આફત વચ્ચે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. નવસારી જિલ્લામાં પશુઓ માટે નિઃશુલ્ક ઘાસચારો પહોંચાડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ