બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / નવરાત્રીના નવમાં દિવસે કરો કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, જાણો મુહૂર્ત, ભોગ, મંત્ર અને વિધિ
Last Updated: 11:47 PM, 10 October 2024
ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજાથી સુખ-સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર માતા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષના દેવી કહેવામાં આવે છે. જાણો નવરાત્રીના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ, સ્વરૂપ, ભોગ, પ્રિય રંગ, પુષ્પ, મહત્વ, મંત્ર અને આરતી.
ADVERTISEMENT
માતા સિદ્ધિદાત્રીનો ભોગ
ADVERTISEMENT
માન્યતા છે કે માતા સિદ્ધિદાત્રીને ચણા, પુરી, સિઝનલ ફળ, ખીર, હલવો અને નારિયેળનો ભોગ પ્રિય છે. એવામાં નવમીના દિવસે આ વસ્તુઓનો ભોગ જરૂર લગાવવા જોઈએ.
પૂજા મંત્ર
ओम देवी सिद्धिदात्र्यै नमः।
अमल कमल संस्था तद्रज:पुंजवर्णा, कर कमल धृतेषट् भीत युग्मामबुजा च।
मणिमुकुट विचित्र अलंकृत कल्प जाले; भवतु भुवन माता संत्ततम सिद्धिदात्री नमो नम:।
ह्रीं क्लीं ऐं सिद्धये नम:।
શુભ રંગ અને પ્રિય પુષ્પ
ચૈત્રી નવરાત્રીની નવમી તિથિના દિવસે બ્લૂ કે જાંબલી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. માતા સિદ્ધિદાત્રીને લાલ રંગના જાસુદ કે ગુલાબના ફૂલ અર્પિત કરો.
માતા સિદ્ધિદાત્રી બીજ મંત્ર
ह्रीं क्लीं ऐं सिद्धये नम:।
પૂજા વિધિ
ક્યારે છે મહાનવમી?
શારદીય નવરાત્રીની નવમી તિથિનો શુભારંભ 11 ઓક્ટોબર શુક્રવારે સવારે 6.52 વાગ્યાથી થઈ રહ્યો છે અને તેનું સમાપન 12 ઓક્ટોબર સવારે 5.47 વાગ્યે થશે.
પૂજાનું શુભ મુહૂર્ત
નવમી પર માતા દુર્ગાના નવમાં સ્વરૂપ એટલે કે માતા સિદ્ધિદાત્રીનું સંધ્યા પૂજન મુહૂર્ત 11 ઓક્ટોબરે સાંજે 5.11 વાગ્યાથી 6.07 વાગ્યાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.