Navratri 2020 / નવરાત્રિના 9 દિવસ પહેરો આ 9 રંગ, મળશે અપાર સુખ સમૃદ્ધિ અને થશે ધનલાભ

navratri 2020 wear these colours clothes nine days of navratri maa durga fulfil  your wish

17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી પવિત્ર એવો નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ભારતમાં તમામ લોકો માટે આ નવ દિવસ ખૂબ જ શ્રદ્ધાથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ માન્યતાઓ અનુસાર પ્રત્યેક દિવસ માટે શુભ માનવામાં આવતા કપડાઓના રંગ નક્કી હોય છે ઠીક તેમ જ નવરાત્રીમાં પણ નવ દિવસ ખાસ રંગના કપડા પહેરવા જોઇએ. મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની આરાધના સમયે ખાસ વસ્ત્રો પહેરાવાથી લાભ થાય છે. જો તમે પણ આ 9 દિવસે ખાસ રંગના વસ્ત્રો પહેરો છો તો તમને માતાના આર્શિવાદ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ