નવરાત્રી / ઈતિહાસમાં પહેલીવાર ગાંધીનગરમાં રૂપાલ ગામે નહીં થાય પલ્લી, જાણો શું કહ્યુ નીતિન પટેલે?

Navratri 2020 rupal palli cancel due to corona pandemic

ગાંધીનગરમાં રૂપાલ ગામે યોજાતી મા વરદાયીની માની પલ્લી કેન્સલ કરવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ