ઉત્સવ / રૂપાલની પલ્લીને લઈને મોટા સમાચાર: સરકાર કોઈ નિર્ણય નહીં લે તો...

Navratri 2020 rupal atham palli

રૂપાલ પલ્લીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પલ્લીને લઈને સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી ત્યારે સરકાર નિર્ણય ન લેતા ટ્રસ્ટીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પલ્લીને લઇને ટ્રસ્ટીઓને ગાઇડલાઇન નથી મળી. ગાંધીનગર એસપી રૂપાલ મંદિરની મુલાકાત લેશે. 

બ્રેકિંગ ન્યૂઝ