શુભકામના / PM મોદી અને શાહે દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ, કહ્યું માતાના આર્શિવાદથી મળે છે ગરીબના જીવનમાં બદલાવની શક્તિ

 navratri 2020 pm narendra modi wishes may her blessings give us strength to bring a positive change in the lives of the poor

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. PMએ કહ્યું કે નવરાત્રિના પાવન અવસરની અનેકગણી શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા તમારા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ