હુકમથી / નવરાત્રીને લઈને સરકારની મોટી જાહેરાત, અગાઉ આપેલી ગાઈડલાઈનમાંથી પ્રજાને મોટી રાહત

Navratri 2020 corona guideline changed

નવરાત્રી મામલે ગુજરાત સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે સોસાયટી અને ફ્લેટના રહિશોએ પોતાના પટ્ટાગણમાં માતાજીની સ્થાપના પ્રસાદ આરતી માટે હવે પોલીસ પરમિશનની જરૂર નહીં રહે.

બ્રેકિંગ ન્યૂઝ