નવરાત્રી વિશેષ / 9 દિવસ દરમિયાન આ બાબતનું રાખો ખાસ ધ્યાન

navratri 2019 : fasting maa ambe important things

નવરાત્રી આંગણે આવીને થનગનાટ કરતી ઉભી છે. ત્યારે ભાવિક-ભક્તો યથાશક્તિ મુજબ જગદંબાની પૂજા-અર્ચના ભક્તિભાવથી કરશે. નવરાત્રી દરમિયાન કેટલાક લોકો નવ દિવસનો ઉપવાસ રાખીને જગત જનનીના નવ સ્વરૂપની આરાધનામાં મગ્ન બને છે. તો કેટલાક ભક્તજનો 9 દિવસના ઉપવાસ રાખીને આદ્યશક્તિની ઉપાસના કરતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ