OMG / માતાજીનું એક એવું મંદિર જ્યાં નવરાત્રી દરમિયાન મહિલાઓને નથી અપાતો પ્રવેશ, કારણ ચોંકાવનારું

navratri 2019 : During Navratri Women Banned In Ashapuri Mata Temple In Bihar

નવરાત્રી દરમિયાન અલગ અલગ જગ્યાએ માતાની પૂજા કરવામાં આવે છે. કુંવારી કન્યાઓથી લઇને સુહાગન સ્ત્રીઓ સુધી તમામની પૂજા કરવામાં આવે છે. પરંતુ બિહારમાં દેવીનું એક એવું મંદિર છે જ્યાં નવરાત્રીના દિવસોમાં મહિલાઓના પ્રવેશ સુધીની પરવાનગી હોતી નથી. એની પાછળ શું કારણ છે એ પણ જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ