નવરાત્રિ / કાલથી નવરાત્રિની થશે શરૂઆત, આ કામો કરવાનું ટાળજો નહી તો...

Navratri 2019: Do not do these things in Navratri Days

નવરાત્રિમાં માતાના નવ સ્વરૂપોની અરાધના કરવામાં આવે છે. તમામ રીતથી માતાને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો નવરાત્રિમાં 'ગરબા' ની સ્થાપના કરે છે તો ઘણા લોકો માત્ર વ્રત-ઉપવાસ કરે છે એટલે કે દરેક માતાજીના ભક્ત પોતાની રીતે માતાને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિમાં આ વાતાનો ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ