Video / વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મ મામલો, અનેક યુવક-યુવતી બ્રિજના રસ્તા પર બેઠેલા દેખાયા

વડોદરાના નવલખી મેદાન ખાતે સગીરા સાથે દુષ્કર્મ મામલા બાદ પોલીસ કમિશર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું હતું કે રાત્રે 9 વાગ્યા બાદ દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર બેસવાનો પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જો કે પોલીસ કમિશનરનો આ આદેશ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર અનેક યુવક-યુવતીઓ બેઠેલા જોવા મળે છે. રાતના 10 વાગે પણ અનેક યુવક યુવતી બ્રિજ પર જેવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ