કરતારપુર કોરિડોર / નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન જઇ શકશે, વિદેશ મંત્રાલયે આપી મંજુરી : સુત્ર

navjot singh sidhu writes to eam s jaishankar again requesting permission to attend kartarpur corridor inauguration in...

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોરના ઉદઘાટન પર પાકિસ્તાન જઇ શકશે. સૂત્રો અનુસાર, વિદેશ મંત્રાલય તરફથી નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા મંજુરી અપાઇ છે. જે મુજબ, તેમણે 9 તારીખે કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં સામેલ થઇ શકશે. એેએનઆઇ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે, 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોર યાત્રા માટે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને રાજનૈતિક મંજુરી મળી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ