રાજનીતિ / પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું, રાજકારણ ગરમાયું

navjot singh sidhu resignation punjab minister congress rahul gandhi

પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ રાજીનામું ધરી દેતા પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબની કોંગ્રેસ સરકારમાં નવજોતસિંહ સિદ્ધુ મંત્રી હતા. જ્યાંથી તેમણે આજરોજ પોતાના પદેથી રાજીનામું ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ