રાજનીતિ / નવજોત સિંહ ફરી વખત પાર્ટી બદલે તેવી અટકળો શરૂ, આ નેતા સાથે મંચ પર દેખાયા

navjot singh sidhu public appearance 8 months exile shares stage sad leader bikram majithia punjab congress

શું નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) નો કોંગ્રેસથી મોહભંગ થઇ ચૂક્યો છે. સિદ્ધુ લાંબા સમયથી રાજકીય અજ્ઞાતવાસમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પંજાબ વિધાનસભા સહિત કોઇ જાહેર મંચ પર પણ દેખાયા નથી. તેઓએ જુલાઇ 2019માં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ તરફથી પોતાનો વિભાગ બદલાયા બાદ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. લાંબા સમય બાદ સિદ્ધુ એક આલબમ રિલીઝ માટે જાહેર મંચ પર નજર આવ્યા તો ફરી ચર્ચાનો વિષય બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ