ભારતીય નૌસેનામાં આજે INS વિશાખાપટ્ટન શામેલ થયા બાદ નૌસેનાની તાકાત પહેલા કરતા વધી ગઈ છે. સાથેજ આ જહાજની ખાસીયત એ છે કે તેનમે 75 ટકા સ્વદેસી ઉપકરણોથી બનાવામાં આવ્યું છે.
INS વિશાખાપટ્ટનમ ભારતીય નૌસેનામાં થયું શામેલ
75 ટકા સ્વદેશી ઉપકરણોથી બનાવામાં આવ્યું આ જહાજ
INS વિશાખાપટ્ટનમ 163 મીટર લાબું અને વજન 7400 ટન
Defence Minister Rajnath Singh attended the commissioning of INS Visakhapatnam at Mumbai dockyard, today. pic.twitter.com/stdMPhGsBZ
ભારતીય નૌસેનાની તાકાત હવે વધવાની છે. સેનામાં 21 નવેમ્બરે એટલે કે આજે આઈએનએસ વિક્રાંત શામેલ થશે. મુંબઈમાં યોજાનારા એક કાર્યક્રમમ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતીમાં નૌસેના આ જહાજને ચાલુ કરશે. આ કાર્યક્રમમાં નૌસેનાના મોટા અધિકારીઓ પણ શામેલ થવાના છે.
Indian Navy, in the field of indigenous ships & submarines manufacturing, has been on front foot, with initiatives like 'Make in India'. We have to maintain the speed with which we're getting success. The govt is ready to help in whichever way possible: Defense Min Rajnath Singh pic.twitter.com/oQfmfPfeSu
રક્ષામંત્રી રાજનાથસિંહે પણ એવું કહ્યું હતું કે 21 નવેમ્બરે તેઓ મુંબઈમાં હાજર રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કહ્યું હતું કે આઈએનએસ વિશાખાપટ્ટનના કમીશનિંગ સમારોહમાં ભાગ લેવા માટે હું ઘણો ઉત્સુક છું. આઈએનએસ વિશાખાપટ્ટમ નૌસેનામાં શામેલ થયા બાદ નૌસેનાના તાકાત પહેલા કરતા વધી જવાની છે.
75 ટકા સ્વદેશી ઉપકરણોથી જહાજ બનાવાયું
આ મામલે આઈએનએસના કમાંડિંગ ઓફિસર કેપ્ટન વીરેન્દ્ર સિંહે કહ્યું કે જાહજનુ કમીશનિંગ થયા બાદ પણ અમે તેનું પરિક્ષણ યથાવત રાખીશું. સાથેજ તેમણે કહ્યું કે આઈએનએસ વિશાખાપટ્ટનમને કારણે ભારતની સમુદ્રી તાકતમાં પણ ઘણો વધારો થશે . ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કહ્યું કે આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત 75 ટકા સ્વેદીશી ઉપકરણોથી આ જહાજને બનાવામાં આવ્યું છે.
Some irresponsible nations violate ethics of UNCLOS, 1982 for narrow partisan interests. India, a responsible maritime stakeholder, believes in navigation's freedom, free trade & an Indo-Pacific route with universal values: Defence Min R Singh at INS Visakhapatnam commissioning pic.twitter.com/AgdfLjpIsa
આઈએનએસ વિશાખાપટ્ટન અંદાજે 163 મીટર લાંબુ છે. સાથેજ તેનું વજન પણ અંદાજે 7400 ટન છે. આ જહાજની ખાસીયત એ છે કે તેને 75 ટકા સ્વદેશી ઉપકરણો દ્વારા બનાવામાં આવ્યું છે. જેમા હથિયારો પણ સ્વદેશી રાખવામાં આવ્યા છે. જેના કારણે ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે.
Mumbai: Defence Minister Rajnath Singh arrives at the Commissioning ceremony of INS Visakhapatnam.
INS Visakhapatnam, the indigenously built guided-missile destroyer, is all set to be commissioned today. pic.twitter.com/yXnFlB3raU
ઉલ્લેખનીય છે જહાજમાં બીઈએલની મીડિયમ રેંજ સર્ફસ ટૂ એર મિસાઈલ સેટ કરવામાં આવી છે. સાથેજ એલ એન્ડ ટી કંપનીના ટોર્પીડો લોન્ચર પણ સેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત એન્ટી સબમીરન રોકેટ લોન્ચર અને બીએચઈએવલની 76 એમએમ સુપર રેપિડ તોપ પણ આ જહાજમાં સેટ કરવામાં આવી છે.