નિવેદન / કોરોના બાદ દુનિયામાં રાષ્ટ્રવાદની બોલબાલા હશે, ચર્ચા ખુબ ઉગ્ર થઇ જશે, રાષ્ટ્ર વધુ આત્મ-કેન્દ્રિત હશેઃ એસ. જયશંકર

nationalism will be dominating feature in post covid 19 world says S jaishankar

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદના સમાધાનના પ્રયાસોને ધ્યાને રાખતા સોમવારે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, શાંતિ અને સદ્ભાવ પાડોશી દેશ સાથેના સંબંધોના આધાર પર હોવા જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ