બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 AM, 16 April 2025
એપ્રિલમાં રદ થયેલી ટ્રેનોની સૂચિ
ADVERTISEMENT
ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલવે સતત પોતાનું નેટવર્કને વિસ્તારી રહ્યું છે. હવે દેશમાં ટોચના અને અંતિમ વિસ્તારો સુધી રેલવે કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. 19 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરમાં વંદે ભારત એક્સપ્રેસની સેવા શરૂ થઈ જશે. એ દિવસથી દેશમાં કન્યા કુમારીથી લઈ કાશ્મીર સુધી ટ્રેન પહોંચતી થઇ જશે. ભારતના સામાન્ય લોકો પણ જ્યાં જવું હોય ત્યાં ટ્રેનથી જવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વાર મુસાફરી મુશ્કેલ બની જાય છે. જો તમે પણ એપ્રિલના થોડા દિવસોમાં ટ્રેનથી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલાં આ માહિતી જાણી લો.
રેલવે દ્વારા રદ થયેલી ટ્રેનો
ADVERTISEMENT
ભારતમાં કેટલાય લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. જો તમે પણ આગામી દિવસોમાં ટ્રેન દ્વારા ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છો તો થોભો. કારણ કે ભારતીય રેલવે દ્વારા છત્તીસગઢથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર-ઝારસુગડા વિભાગમાં ચોથી લાઇનના કામને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરી કરતા પહેલા ટ્રેનોની સૂચિ તપાસી લો.
16 એપ્રિલથી 24 એપ્રિલ સુધી રદ થયેલી ટ્રેનો:
અન્ય રદ થયેલી મહત્વની ટ્રેનો:
વધુ વાંચો: ઓલિમ્પિક 2028 અંગે IOCની મોટી જાહેરાત, 128 વર્ષ પછી આ મેદાન પર થશે ક્રિકેટની વાપસી
મુસાફરી કરતાં પહેલાં નિર્ધારિત ટ્રેન સ્ટેટસ જરૂર ચેક કરો, જેથી કોઈ અણધારી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.