બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:12 AM, 18 April 2025
1/5
ભારતમાં અનેક પવિત્ર તીર્થસ્થળો છે, જેમાંથી અમરનાથ યાત્રા ખૂબ જ વિશેષ ગણાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ "બાબા બર્ફાની"નાં દર્શન માટે કઠિન અને આસ્થાથી ભરેલી યાત્રા કરે છે. ગયા વર્ષે એટલે કે 2024માં, 5.12 લાખથી વધુ ભક્તોએ અમરનાથ યાત્રા કરી હતી, જે છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ ગણાય છે.
2/5
3/5
જો તમે ઑફલાઈન નોંધણી કરાવવા માંગતા હોવ, તો દેશભરના 600થી વધુ બેંકોમાં ફોર્મ ઉપલબ્ધ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોમાં નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ઑફલાઇન નોંધણી માટે તમારે એક આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્ર સાથે નોંધણી ફોર્મ ભરીને બેંકમાં જમાવવાનું રહેશે.
4/5
આ નોંધણી માટેનો ફી માત્ર ₹220 રાખવામાં આવ્યો છે. નોંધણી પછી યાત્રા શરૂ કરતા પહેલા દરેક ભક્તનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ યાત્રાળુ તંદુરસ્તી પરીક્ષણમાં પાસ ન થાય, તો તેને યાત્રાની મંજૂરી આપવામાં આવતી નથી. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા માટે જ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ