બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એક એવું મંદિર, જ્યાં ભારતીય જવાનો શીશ ઝૂકાવીને જાય છે જંગ લડવા, દુશ્મનો પણ થર-થર કાંપે છે

જાણી લો / એક એવું મંદિર, જ્યાં ભારતીય જવાનો શીશ ઝૂકાવીને જાય છે જંગ લડવા, દુશ્મનો પણ થર-થર કાંપે છે

Last Updated: 12:48 PM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OP Baba Mandir: 'ઓપી બાબા' જેમને સિયાચીનના રક્ષક માનવામાં આવે છે. ભારતીય સેનાના સિપાહી તેમણે પોતાના સૌથી મોટા કમાન્ડર માને છે અને દરેક મિશન પહેલા અને બાદમાં તેમના મંદિરે દર્શન કરે છે. તો ચાલો આના વિશે જાણીએ...

ભારતમાં દુનિયાના સૌથી ઊંચા અને ખતરનાક યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં 'ઓપી બાબાનું મંદિર' ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. 'ઓપી બાબા' જેમને સિયાચીનના રક્ષક માનવામાં આવે છે. ભારતીય સેનાના સિપાહી તેમણે પોતાના સૌથી મોટા કમાન્ડર માને છે અને દરેક મિશન પહેલા અને બાદમાં તેમના મંદિરે દર્શન કરે છે. તો ચાલો આમના વિશે જાણીએ...

om-bana

મીડિયા રિપોર્ટ અનુસાર, ઓપી બાબાનું પૂરું નામ ઓમ પ્રકાશ છે. તે ભારતીય સેનાના એક જવાન હતા, જે 1980ના દાયકામાં સિયાચિનની માલોન ચોકી પર તૈનાત હતા. કહેવાય છે કે તેમણે એકલાએ દુશ્મનના હુમલાને અસફળ બનાવી દીધો હતો. તેમનું મંદિર સિયચીનમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ પાસે છે, જ્યાં દરેક જવાન સૌથી પહેલા હાજરી આપે છે.  

વધુ વાંચો: 'મારો છોકરો મનોરંજન માટે નથી', પુત્ર મજાક પર ભડકી બૂમરાહની વાઈફ સંજના, મેદાનમાં શું બન્યું?

ભારતીય જવાનોનો વિશ્વાસ છે કે ઓપી બાબા ગ્લેશિયરની હાડકાં થિજવતી ઠંડ અને જોખમોથી તેમની રક્ષા કરે છે. ઘણા સૌનીકો જણાવે છે કે જ કોઈ જવાન રસ્તો ભટકી જાય છે કે બરફનું તોફાન આવવાનું હોય છે, તો ઓપી બાબા સપનામાં આવીને ચેતવણી આપે છે. આવા ઘણા કિસ્સા છે, જેમાં જવાનોના સપનામાં ઓપી બાબાએ જોખમથી ચેતવ્યા અને તેમનો જીવ બચ્યો.

વધુ વાંચો: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરવા જોઇએ આ 3 કામ, નહીંતર થઇ જશે દરિદ્રતાનો વાસ

1996 માં ઓપી બાબાનું મંદિર એક નાની ઝુંપડીમાં  હતું. પરંતુ 2003 માં ભારત-પાકિસ્તાન કરાર બાદ આને પાકું મંદિર બનાવવામાં આવ્યું. જ્યાં જવાન પૂજા કરે છે અને મિશનની શરૂઆતમાં અને અંતમાં ઔપચારિક રિપોર્ટ પણ આપે છે. આ મંદિર વિશે ઘણી કહાનીઑ છે, જેમાંથી એક કહાની એ પણ  છે  કે 2016માં  સિયાચીનમાં હિમસ્ખલનમાં  ફસાયેલા લાન્સ નાયક હનુમનથપ્પાના 6 દિવસ બાદ બચાવવામાં આવ્યા હતા.  

વધુ વાંચો: પહેલગામ એટેક બાદ રક્ષામંત્રી પહોંચ્યા PMને મળવા, પ્રધાનમંત્રી આવાસ ખાતે મહત્વની બેઠક

જવાનોનું માનવું છે કે  ઓપી બાબાની કૃપાથી આ ચમત્કાર થયો. જોકે, બાદમાં તેમનું મોત થઈ ગયું, પરંતુ આ ઘટનાએ ઓપી બાબાની આસ્થાને વધારી દીધી છે. ઓપી બાબાની કહાની સિયાચીનના જવાનો માટે હિંમત અને શ્રદ્ધાનું પ્રતિક છે. આ એવી શક્તિ છે જે જવાનોને બરફના તોફાન દરમિયાન પણ દેશનું રક્ષણ કરવાની શક્તિ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OP Baba mandir Indian Army National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ