મોટા સમાચાર / અમિત શાહ મોડી રાત્રે AIIMSમાં થયા દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

national ncr union home minister amit shah admitted to all india institute of medical science

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને રાતે 2 વાગે AIIMSના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે હાલ તેમની હાલત સ્થિર હોવાનું મનાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ